સુરતના વેપારીનો વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

90 લાખ સામે 2.5 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી; સુસાઈડ નોટ અને વીડિયો બનાવી ફિનાઈલ પીધું
સુરતના વેપારીનો વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા