સુલ્તાનપુરમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી કાર્યવાહી

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરોના ભોગ બનેલા લોકોને મુદ્દામાલ પરત

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરોના ભોગ બનેલા લોકોને કિંમતી વસ્તુઓ પરત અપાઈ