ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોતથી ફફડાટ!

વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ
ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોતથી ફફડાટ!

પ્રતિકાત્મક તસવીર