GSTના દરોમાં ચારના બદલે બે સ્લેબ રાખવાનો સંકેત?

વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ નાણા મંત્રાલયનો પ્રસ્તાવ, આગામી મહિને મળશે કાઉન્સિલની બેઠક
GSTના દરોમાં ચારના બદલે બે સ્લેબ રાખવાનો સંકેત?

કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો ત્યારે 65 લાખ કરદાતા હતા, અત્યારે 1.51 કરોડથી વધુ કરદાતા થયા