સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમમાંથી કેમ કરાયા બહાર? કેપ્ટનશિપ છીનવાઈ તો કહ્યું- ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો, આ કેવી રીતે થઈ શકે?’

સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ 2026 બાદ કેપ્ટનશિપ ગુમાવવા અને ટીમમાંથી બહાર થવા અંગે પહેલીવાર પોતાની લાગણી વ્યક્ત કરી.
સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપ અને ટીમમાંથી બહાર થવા અંગે ખુલાસો કરતા

સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટનશિપ અને ટીમમાંથી બહાર થવા અંગે ખુલાસો કરતા.