રાજકોટના જેતપુરમાં 31.64 લાખની મગફળીની ચોરી!

કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમારે કોઈ લેવાદેવા નહીં, ખરીદી બાદ નાફેડની જવાબદારી
રાજકોટના જેતપુરમાં 31.64 લાખની મગફળીની ચોરી!

જેતલસર પાસે ગીરીરાજ વેર હાઉસમાં નાફેડે ખરીદેલી 1,212 બોરી મગફળી રાખવામાં આવી હતી