અમરાવતી હોસ્પિટલના NICUમાં વેન્ટિલેટર બ્લાસ્ટ બાદ આગ, 3 નવજાતનાં મોત; 36 બાળકોનો બચાવ

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ...
અમરાવતી NICU આગમાં 3 નવજાતનાં મોત, 36 બાળકો બચાવાયા

અમરાવતી NICUમાં ભીષણ આગ, 3 નવજાતનાં મોત; 36 બાળકોનો બચાવ.