ગુજરાત જનભાગીદારી યોજનામાં મોટો ફેરફાર: 10 વર્ષથી જૂની સોસાયટીઓને જ સરકારી ગ્રાન્ટ

ગુજરાત સરકારે જનભાગીદારી યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 10 વર્ષ કે તેથી વધુ જૂની સોસાયટીઓને જ રસ્તા, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ માટે સરકારી ...
જનભાગીદારી યોજના હેઠળ નવી સોસાયટીઓને 10 વર્ષ સુધી સરકારી ગ્રાન્ટ નહીં

ગુજરાત સરકારના નવા નિયમથી 10 વર્ષથી ઓછી જૂની સોસાયટીઓને જનભાગીદારી યોજનાની સરકારી ગ્રાન્ટ નહીં મળે.