UPના મિર્ઝાપુરમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકો ભડથું

અકસ્માત બાદ બે કારમાં આગ લાગતાં કારમાં સવાર તમામ લોકો સળગી ગયા, ગંભીર દુર્ઘટના
UPના મિર્ઝાપુરમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકો ભડથું

અકસ્માત બાદ બંને કાર સળગી જતાં તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા