બનાસકાંઠા-આણંદમાં વીજ કરંટથી 5નાં મોત

વાવના ધરાધરામાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત થયા
બનાસકાંઠા-આણંદમાં વીજ કરંટથી 5નાં મોત

મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા