કર્ણાટકના વિજયપુરામાં એક જ પરિવારના 6 મૃતદેહ મળ્યા, માતા અને 5 બાળકોના મોતથી ચકચાર

કર્ણાટકના વિજયપુરાના ભૂતનાલ તળાવમાંથી એક જ પરિવારના 6 મૃતદેહ મળ્યા. માતા અને 5 બાળકોના મોત મામલે પોલીસ તપાસ શરૂ.
વિજયપુરાના ભૂતનાલ તળાવમાંથી એક પરિવારના 6 મૃતદેહ મળ્યા

કર્ણાટકના વિજયપુરાના ભૂતનાલ તળાવમાં એક જ પરિવારના 6 મૃતદેહ મળ્યા, માતા અને 5 બાળકોના મોતથી ચકચાર.