ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજો મુકાબલો

રાયપુરમાં જીતના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા; અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થતા કુલદીપને મળી શકે તક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજો મુકાબલો

ભારત શ્રેણીમાં બડત મેળવવાના ઇરાદે મેદાને ઉતરશે