ઉત્તર પ્રદેશના સહારનપુરમાં મસ્જિદ પર બુલડોઝર ચાલ્યું અને પછી જે થયું તેણે રાજકીય ગરમાવો વધારી દીધો!

મસ્જિદ ધ્વંસ બાદ સહારનપુરમાં હંગામો, ઇકરા હસન હાઉસ અરેસ્ટથી લઈને માયાવતીના નિવેદન સુધી મામલો ગરમાયો
સહારનપુર મસ્જિદ ધ્વંસ બાદ ઇકરા હસન હાઉસ અરેસ્ટ અને માયાવતીનું નિવેદન

સહારનપુર મસ્જિદ ધ્વંસ બાદ વિવાદ (AI Generated તસ્વીર)