‘કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું’…માયાવતીના એક નિવેદનથી UP રાજકારણ ગરમાયું

માયાવતીએ કહ્યું કે માત્ર વાદળી કપડાં કે સ્ટેજ સજાવવાથી વિચારધારા બદલાતી નથી… પહેલા હૃદય અને મન શુદ્ધ કરો.
માયાવતીનો SP અને કોંગ્રેસ પર પ્રહાર

માયાવતીના SP અને કોંગ્રેસ પર આકરા પ્રહાર