અમદાવાદના સરદારધામના ભોજનાલયમાં ગંભીર બેદરકારી!

ભોજન વ્યવસ્થામાં અવ્યવસ્થા અને ગુણવત્તા બાબતે વિદ્યાર્થીઓએ કરી લેખિત રજૂઆત
અમદાવાદના સરદારધામના ભોજનાલયમાં ગંભીર બેદરકારી!

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાને પત્ર લખી વિદ્યાર્થીઓએ બેદરકારી મુદ્દે રોષ ઠાલવ્યો