સ્વામિનારાયણ સહિતના સંપ્રદાય પાખંડીઃ શંકરાચાર્ય

ધર્મનો આંચળો ઓઢી ધર્મનો વિનાશ કરતાં અન્ય સંપ્રદાયો પાખંડીઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી
સ્વામિનારાયણ સહિતના સંપ્રદાય પાખંડીઃ શંકરાચાર્ય

મધ્યપ્રદેશમાં ચાતુર્માસ અનુષ્ઠાન દરમિયાન દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજીએ વ્યક્ત કર્યો રોષ