મનરેગા કૌભાંડઃ વડોદરાના કરજણ તાલુકામાં ₹ 2.72 કરોડની ગેરરીતિનો પર્દાફાશ!

ત્રણ પૂર્વ ટીડીઓ સહિત 8 સામે ફરિયાદઃ દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ બાદ હવે વડોદરામાં ગોટાળો
મનરેગા કૌભાંડઃ વડોદરાના કરજણ તાલુકામાં ₹ 2.72 કરોડની ગેરરીતિનો પર્દાફાશ!

કરજણ તાલુકા પંચાયતના અધિકારીઓએ ગેરરીતિ કરી ધનંજય કન્સ્ટ્રક્શનને ₹2.72 કરોડ ચૂકવી દીધા