ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોતનો દાવો

તૈયાર ખીરામાંથી બનેલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, માતા-પિતા ICUમાં સારવાર હેઠળ
ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોતનો દાવો

ચાંદખેડાના મારૂતિ પ્લાઝા રેસીડેન્સીમાં બન્યો હતો બનાવ