રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડઃ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી!

મનસુખ સાગઠીયા, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરીએ બિનતહોમત છોડી મૂકવા માટે કરી હતી અરજી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડઃ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી!

કોર્ટના ચુકાદાને પગલે ટીઆરપી અગ્નિકાંડ કેસની ટ્રાયલ શરૂ થશે, હાલ 15 પૈકી 11 આરોપીઓ જેલમાં