Ahmedabad plane crash: એર ઈન્ડિયાએ મૃતકોના વળતર અંગે આપ્યો જવાબ!

પીડિત પરિવારોને દરેક સંભવ મદદ કરવામાં લાગેલા છીએ. આ સિવાય ફોર્મ ઈમેલ અથવા વ્યક્તિગત રૂપે પણ સબમિટ કરી શકાય છે.
Ahmedabad plane crash: એર ઈન્ડિયાએ મૃતકોના વળતર અંગે આપ્યો જવાબ!

એર ઈન્ડિયાએ જણાવ્યું કે,અત્યાર સુધીમાં 47 પરિવારોને એડવાન્સ ચુકવણી કરી દેવામાં આવી છે