ભાજપમાં યાદવાસ્થળીઃ સંગઠન અને ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ!

બહુચરાજી, વલભીપુર અને અમદાવાદના અસારવા વિસ્તારમાં જૂથવાદ, ધારાસભ્યો સામે ફરિયાદ
ભાજપમાં યાદવાસ્થળીઃ સંગઠન અને ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ!

બહુચરાજી અને વલભીપુરના સરપંચ સન્માન સમારોહમાં ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીથી વિવાદ