લોકશાહીમાં ભારતનો અતૂટ વિશ્વાસ, લોકશાહી વ્યવસ્થા પ્રત્યે સંતુષ્ટિમાં ભારતીયો બીજા ક્રમે

તાજેતરના પ્યૂ રિસર્ચના સર્વે અનુસાર, ભારતના 74% નાગરિકો લોકશાહી પ્રણાળીએ સંતોષ વ્યક્ત કરે છે, જે વિશ્વમાં બીજું સૌથી વધુ છે.
લોકશાહીમાં ભારતનો અતૂટ વિશ્વાસ, લોકશાહી વ્યવસ્થા પ્રત્યે સંતુષ્ટિમાં ભારતીયો બીજા ક્રમે

લોકતંત્ર