‘75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?

75 વર્ષની ઉંમરે પદ છોડવાની ટિપ્પણીથી વડાપ્રધાન મોદીના ભવિષ્ય અંગે ચર્ચા શરૂ
‘75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?

સપ્ટેમ્બર મહિનામાં નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી ભાગવતનું સૂચક નિવેદન