કેરળમાં નિપાહ વાયરસનો કહેર, 425 દર્દીઓ સારવાર હેઠળ!

મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જિલ્લામાં સંક્રમણ વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ
કેરળમાં નિપાહ વાયરસનો કહેર, 425 દર્દીઓ સારવાર હેઠળ!

ચામાચીડિયા, ડુક્કરથી માણસોમાં ફેલાય છે નિપાહ વાયરસ, વર્ષ 2018માં 17 લોકોના થયા હતા મોત