1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર No Cash
FASTag અને UPI ફરજિયાત, આ 3 મોટી સમસ્યાઓથી મળશે છૂટકારો

રોકડ વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ

રોકડ વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ
ટોલ બૂથ પર લાઈન, ઝઘડા અને ઈંધણ બગાડમાંથી રાહત; ટ્રાયલ 25 ટોલ પ્લાઝા પર ચાલુ, કેશલેસ સિસ્ટમથી મુસાફરી ઝડપી બનશે
કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે અને ટોલ ફી માત્ર FASTag અથવા UPI મારફતે જ વસૂલ કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આપી હતી.
આ 3 મોટી સમસ્યાઓમાંથી મળશે રાહત
હાલની સ્થિતિ અને ટ્રાયલ હાલમાં દેશભરના 25 ટોલ પ્લાઝા પર 'નો-સ્ટોપ' કેશલેસ સિસ્ટમના ટ્રાયલ ચાલી રહ્યા છે. આ ટ્રાયલ સફળ રહેશે તો 1 એપ્રિલથી આ નિયમ દેશવ્યાપી લાગુ થશે. આ નિર્ણય મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ તરફનું પ્રથમ મોટું પગલું છે, જેમાં ભવિષ્યમાં હાઈવે પર કોઈ ભૌતિક ટોલ બૂથ રહેશે નહીં – કેમેરા અને સેન્સરથી ટોલ આપમેળે કપાશે.
ડ્રાઈવરો માટે મહત્વની સલાહ
આ નિયમથી મુસાફરી ઝડપી, સરળ અને પારદર્શી બનશે. #NoCashToll #FASTagMandatory #TollPlaza2026

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.