પંજાબના હોશિયારપુરમાં બસ અકસ્માતમાં 8 ના મોત, 32 લોકો ઘાયલ

બસ સ્ટેન્ડ પાસે અચાનક બસ પલટી ગઈ અને મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું. અકસ્માત જોઈને લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને બહાર કાઢ્યા.
પંજાબના હોશિયારપુરમાં બસ અકસ્માતમાં 8 ના મોત, 32 લોકો ઘાયલ

પંજાબના હોશિયારપુરમાં બસ અકસ્માતમાં 8 ના મોત