અરજી રદ્દ થયાં પછી શું શ્વાન સાથેનો લાગણીનો સંબંધ પણ થશે રદ્દ?

પાલતુ શ્વાનના લાઇસન્સ રદ્દ થતાં લાગણીઓ પણ ઘાયલ થાય છે. નિયમો જરૂર છે, પરંતુ શું પાળેલા શ્વાન અને માલિક વચ્ચેના પ્રેમનું પણ માન રાખવો જોઈએ?
અરજી રદ્દ થયાં પછી શું શ્વાન સાથેનો લાગણીનો સંબંધ પણ થશે રદ્દ?

પાલતુ શ્વાન