દેડીયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડથી તણાવ: કલમ 144 લાગુ, પોલીસની શાંતિની અપીલ

આ ઘટના આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠક દરમિયાન બની, જ્યાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.
દેડીયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડથી તણાવ: કલમ 144 લાગુ, પોલીસની શાંતિની અપીલ

ચૈતર વસાવાની ધરપકડ પર રાજકારણ ગરમાયું