ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 101 તાલુકાઓમાં જળબંબાકાર!
કચ્છના માંડવીમાં 1.6 ઈંચ, અમદાવાદના ઢોલકામાં 1.26 ઈંચ,ગાંધીનગરના માનસામાં 1.2 ઈંચ વરસાદ નોધાયો

વલસાડના ધરમપુરમાં 0.24 ઈંચ, વાપીમાં 0.08 ઈંચ, નવસારીના જલાલપોરમાં 0.04 ઈંચ વરસાદ નોધાયો

વલસાડના ધરમપુરમાં 0.24 ઈંચ, વાપીમાં 0.08 ઈંચ, નવસારીના જલાલપોરમાં 0.04 ઈંચ વરસાદ નોધાયો
રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધીમાં 5 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોધાયો જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં 0.24 ઈંચ, વાપીમાં 0.08 ઈંચ, નવસારીના જલાલપોરમાં 0.04 ઈંચ, ગીર સોમનાથના કોડીનાર 0.16 ઈંચ, પાટણના સીધપુરમાં 0.04 ઈંચ વરસાદ નોધાયો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસ્યો.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના તાલોદમાં 2.0 ઈંચ, કચ્છના માંડવીમાં 1.6 ઈંચ, અમદાવાદના ડોલકામાં 1.26 ઈંચ,ગાંધીનગરના માનસામાં 1.2 ઈંચ, અરવલ્લીના ભિલોડામાં 1.2 ઈંચ,તાપીના ડોલવાનમાં 1.14 ઈંચ,ભરૂચના હાંસોટમાં 1.06 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 0.98 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ ગુજરાત રાજ્યના લગભગ બધા તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!