Gujarat ચાંદીપુરા વાયરસનો ખતરો: પંચમહાલમાં ત્રણ બાળકોના મોત, આરોગ્ય તંત્ર સતર્ક

ગત એક સપ્તાહમાં ચાર શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને આરોગ્ય વિભાગને ઝંઝોડી નાખ્યા છે.
Gujarat ચાંદીપુરા વાયરસનો ખતરો: પંચમહાલમાં ત્રણ બાળકોના મોત, આરોગ્ય તંત્ર સતર્ક

ચાંદીપુરા વાઈરસના કારણે લોકોમાં ગભરાહટ