Ahmedabad: સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી: ઐતિહાસિક વારસાને નુકસાન

પોલીસ અને આર્કિયોલોજી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે, આ ઘટનાએ સ્થાનિક લોકો, ઇતિહાસ પ્રેમીઓ અને વારસા સંરક્ષણ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા ફેલાવી છે.
Ahmedabad: સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી: ઐતિહાસિક વારસાને નુકસાન

ગુબજ પરથી કળશ થયો ગાયબ