બિહારમાં SIR મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામુ રજૂ કર્યુ

બિહારમાં SIR દરમિયાન 65 લાખ મતદારોને ખોટી રીતે યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યાઃ ADR
બિહારમાં SIR મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામુ રજૂ કર્યુ

ચૂંટણી પંચના સોગંદનામામાં કહ્યું કે, દરેક પાત્ર મતદારનું નામ યાદીમાં સામેલ કરવામાં આવશે