લિકર કૌભાંડમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે CBI દ્વારા રજૂ કરાયેલા પુરાવા નબળા અને અપૂરતા હતા
લિકર કૌભાંડમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાની ફાઈલ તસવીર