કચ્છના ખારાઈ ઊંટ પર તોળાઈ રહ્યું અસ્તિત્વનું સંકટ

વસ્તી 4000થી ઘટીને માત્ર 1000 થઈ; ચેરિયાના જંગલો કપાતા માલધારીઓમાં ભારે ચિંતાનો માહોલ
કચ્છના ખારાઈ ઊંટ પર તોળાઈ રહ્યું અસ્તિત્વનું સંકટ

કુદરતની અનોખી ભેટ ખારાઈ ઊંટ